લોકો જીંદગી જીવશે અમે ગજલો રચી જાણીશું , મળી છે ભાગ્યવશ જે લાગણી તેની મીઠાશ લખી જાણીશું !...


લાગણી ની મીઠાશ 





બિડાયેલી છે આંખો છતાં પણ કઈક કહી રહી છે !.. 

આ  મન ની અકળામણ નો ઉકેલ લાવવા જ છલકી રહી છે 

જીવન ની જાકામ્જોળ માં ક્યાંક ખોવાઈ ગયું છે કંઈક !..

સમજવા છતાં સમજાતું નથી શું તે કોઈ કોયડો છે ??

એક અંનત એહસાસ છે જીવન નો જે આ મન ને મિથ્યા કરી જાણે છે !..

જેની સાથે લાગણી જોડાયી હતી એ સંબંધ ને શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક વણમાગી સલાહ આપું છુ મિત્રો જીંદગી માં સુખી થવું હોય તો 

લાગણીઓ અને પ્રેમ  ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે.!!!!!!!



.

Comments

Anonymous said…
Nice Blog Rinku...